કેટલીક વ્યકિતઓને રાજય સેવકો ગણવા બાબત
આ અધિનિયમ હેઠળ નિમાયેલ દરેક અધિકારી અને એપેલેટ બોડૅનો દરેક સભ્ય ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ (સન ૧૮૬૦ના ૪૫માં) ની કલમ ૨૧ના અથૅ મુજબ રાજય સેવક ગણાશે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy